સંસ્થા દ્વારા દિવાળી મહોત્સવમાં જ્ઞાતિનું સ્નેહ મિલન તેમજ અન્ન્કોટ ની પ્રસાદીનું આયોજન કરવામા આવે છે.
હવે પછીનો નેત્ર યજ્ઞ કેમ્પ તા. ૧૦/૦૩/૨૦૧૭ ને બુધવારના રોજ છે તો દરેકે સવારે વહેલા સંસ્થામા હાજર રહી પોતાનું નામ નોંધવી દેવું.
જ્યોતિરથ યાત્રા અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ કરી રહી છે.
આવનાર વિધાર્થી સન્માન સમારોહ તા.૦૫/૦૮/૨૦૧૭ ને સોમવાર્ના રોજ હોય તો દરેકવિધાર્થીઓએ પોતાની માર્કશીટ્ની નકલ વહેલી તકે સંસ્થામા પહોચતી કરવી.