શ્રીબાઇધામમા યાત્રીઓ માટે ધર્મશાળાની વ્યવસ્થા છે જેમાં રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે તેમજ પ્રાંચી મુકામે પણ સંસ્થા દ્રારા ધર્મશાળાની વ્યવસ્થા ત્યાં પિતૃશ્રાદ્ધ, નારાયણ બલિ શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ કાર્યમાટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
હવે પછીનો નેત્ર યજ્ઞ કેમ્પ તા. ૧૦/૦૩/૨૦૧૭ ને બુધવારના રોજ છે તો દરેકે સવારે વહેલા સંસ્થામા હાજર રહી પોતાનું નામ નોંધવી દેવું.
જ્યોતિરથ યાત્રા અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસ કરી રહી છે.
આવનાર વિધાર્થી સન્માન સમારોહ તા.૦૫/૦૮/૨૦૧૭ ને સોમવાર્ના રોજ હોય તો દરેકવિધાર્થીઓએ પોતાની માર્કશીટ્ની નકલ વહેલી તકે સંસ્થામા પહોચતી કરવી.