મંદિર શિલા રોપણ
શ્રીબાઇધામ તાલાલા (ગીર) ખાતે શ્રીબાઇ માતાજીના મંદિરનું નવનિર્માણ પ્રસંગે તા.૧૭/૦૫/૨૦૧૧ ના રોજ શિલારોપણ કાર્યક્રમ ઉજવાયો. આ શિલારોપણ કાર્યક્રમ ઉપસ્થીત સંતો મહંતો ના વરદ હસ્તે યોજ્વામા આવેલ.
અર્ધવાર્ષિક સંમેલન
સંસ્થાનું અર્ધવાર્ષિક સંમેલન દર વર્ષે યોજવામા આવે છે. જેમા સમાજના મહાનુભાવો તેમજ તેજ્સ્વી વિધાર્થીઓનું સંન્માન કરવામા આવે છે.
જ્યોતિ રથ યાત્રા
શ્રી અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ શ્રીબાઇધામ તાલાલા (ગીર) અને શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે શ્રીબાઇ માતાજીની " જ્યોતિ રથ યાત્રા " નું આયોજન કરવામા આવેલ છે. આ જ્યોતિ રથ યાત્રાનું પ્રસ્થાન તા.૨૩/૦૧/૨૦૧૬ અને શનિવારના રોજ રાજકોટ મુકામે થી કરેલ.